વલભીપુર એબીવીપી દ્વારા પુતળા દહન

803

પાકિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામાં આપડા દેશના સેનિકો ઉપર ફિદાઈન હુમલો કરી ૪૪ જેટલા વિર સેનિકોને મારવામાં આવ્યા તેના વિરૂધ્ધમાં વલભીપુર ગ્રામ્ય શહેર અને એબીવીપી દ્વારા મૌન રેલી પુતળા દહનનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો. પુતળા દહન કર્યા બાદ મુખ્ય બજારોમાં મૌન રેલી કાઢી વીર ભગતસિંહ ચોકમાં કેન્ડલ દ્વારા વીર સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી.

Previous articleક્રોસમેચ તથા બ્લડ ટેસ્ટીંગ સીરોલોજીકલ ટેસ્ટ રોબોટીક સિસ્ટમથી કામ કરતા મશીનો ઉપલબ્ધ
Next articleભાજપ દ્વારા દિપાંજલી કાર્યક્રમ