બારશાખ રાજપુત સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી

1434

સિધ્ધપુરિયા બાર શાખ રાજપુત સમાજ ભાવનગર દ્વારા આજે આતંકવાદી હુમલામાં શહિદ્ય થયેલા જવાનોને પુષ્પાંજલી અર્પવાનો કાર્ય્ક્રમ શહીદ સ્મારક ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ રમણીકભાઈ ચૌહાણ તથા અશ્વિનભાઈ ચાવડા, સુધીર સોલંકી, રાજુભાઈ મકવાણા, સતિષભાઈ ચુડાસમા, નંદલાલ ચૌહાણ સહિત જ્ઞાતિના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રકહ્યા હતાં અને પુષ્પાંજલિ અર્પીને શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Previous articleમહાપાલિકા દ્વારા કેન્ડલ માર્ચ, શ્રધ્ધાજંલિ
Next articleભાવનગર મુસ્લીમ સમાજે કોમી એકતા અને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા