ગારિયાધાર તાલુકા સેવા સદનનું લોકાપર્ણ કરાયું

808

ગારિયાધાર તાલુકા સેવા સદન એટલે મામલતદાર કચેરી કે જે જુની સાંકડી અને જર્જરીત હાલતમાં કરી આજરોજ  લોકાર્પણ કરવામાં આવેલ અને હાલના દિવસોમાં પુલવામાં આતંકવાદી  હુમલા દ્વારા દેશના જવાનો શહિદ થયા છે. જેના કારણે સમગ્ર દેશ શોકમાં લે તો તે બાબતને કારણે લોકાર્પણનો કાર્યક્રમ સંપુર્ણ સાદગીથી અને શહિદ્યોને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ કરવામાં આવેલ. જેમાં જિલ્લા કલેકટર ભાવનગર, જિલ્લા વિકાસ અધીકારી, ધારાસભ્ય ગારિયધાર હાઉસીંગ બોર્ડ ચેરમેન સહિત આગેવાનો તથા અધિકારીઓ હાજર રહેલ.

Previous articleએકતા મિત્ર મંડળ દ્વારા મૌન રેલી
Next articleઆતંકવાદના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા