ધંધુકા સોસાયટીના રહીશો દ્વારા શ્રધ્ધાજંલિ

525

ધંધુકા હંસ નગર સોસાયટીના રહિો શહિદોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી જેમાં દસ મિનિટનું મૌન, પુષ્પાંજલિ તેમજ રામધૂન તેમજ રહીસો દ્વારા ધી તેમજ તેલના દિવા કરવામાં આવ્યા હતાં. તેમજ સોસાયટીના લોકો દ્વારા રૂપિયા પ૧૦૦નો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. જે સીધો શહિદ થયેલા સીઆરપીએફના જવાનોના ખાતામાં જમા થયા તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Previous articleજાફરાબાદ ખારવા સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાજંલિ
Next articleપ્રજાપતિ સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ