જય શિવાજી ગૃપ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

517

જાફરાબાદ ગામ જય શિવજી ગ્રુપ વતી આજે રાત્રે  શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  તેમજ જ્યભારત. પાકિસ્તાન મુરદાબાદના નારા સાથે રેલી યોજવામાં આવેલ.જેમાં દરેક દેશભક્તો એ રેલીમાં જોડાયને શહીદોને શ્રધાંજલિ આપેલ જય શિવજી ગ્રુપના સભ્યો તેમજ ગ્રામ જનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Previous articleપ્રજાપતિ સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleછસિયાણા પ્રા.શાળા દ્વારા શ્રધ્ધાજંલિ