રાજુલામાં શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ

971

રાજુલા ખાતે તમામ વરિષ્ઠ નાગરિકો ભાજપ કોંગ્રેસના રાષ્ટ્ર પ્રેમી નવ યુવાનો દ્વારા પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ દ્વારા પુલવામાં શહિદ થયેલ ૪૪ વિર જવાનોના પરિવાર માટે ૧ લાખ પ૭ હજાર રૂા. એક જ દિવ્સમાં ભેગા કરી મોકલાયા હજી શહેરોના પરિવાર માટે અવિરત નાણાકીય ધોધ સાથે રેલી સુત્રોચ્ચાર અક્રોષ સાથે પાકિસ્તાનના પુતળા દહન કરાયું અને મોદીર ાષ્ટ્રની આન બાન અને શાન જાળવવા આર પારનું કદમ પુરી તાકાત લગાવે પુરો દેશ અશ્રુભીની આંખે સાથે મોદીની પડખે છે. તેવા સુત્રોચ્ચાર હિન્દુસ્તાન જીન્દાબાદના નારા લગાવાયા.

Previous articleબરવાળા ખાતે એસપીના લોક દરબારનું આયોજન
Next articleપચ્છેગામ શાળાની બાળાઓને સાયકલ વિતરણ