મારૂતિ ધૂન મંડળ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

859

સુરત,વરાછા વિસ્તારમાં આવેલી અંજની સોસાયટી પુણાગામ  વિસ્તારનું  મારુતિ સેવા વેલ્ફર ટ્રસ્ટ સંચલિત મારુતિ ધૂન મંડળ અને રાષ્ટ્ર પ્રેમી નાગરિકો અને તેમના પરિવાર દ્વારા આંતકવાદી હુમલા માં જે સીઆરપીએફના વીર જવાનો ને શહિદી વહોરી છે.એવા અમર વીર જવાનો ને શ્રધ્ધાંજલી રૂપે અંજની પુત્ર હનુમાન મંદિર થી કેન્ડેલ માર્ચ લઈ વંદેમાતરમ , શહીદી અમર રહો અને હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા સાથે શાંતિ પૂર્ણ પગપાળા રેલી નું આયોજન કરવામાં આવ્યું.

Previous articleસરકારે બે વર્ષમાં વિવિધ ઉત્સવો પાછળ ૪૩ કરોડનો ખર્ચ કર્યો
Next articleઆતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છેઃ મોરારિ બાપુ