બુધસભાના કવિ મનસુર કુરેશીનું સન્માન

541

બુધસભાના સ્વર્ગસ્થ કવયિત્રી રિતાબેન ભટ્ટની સ્મૃતિમાં સતત ત્રીજા  વર્ષે સાહિત્ય સન્માન યોજાયો હતો. શશાંકભાઈ ભટ્ટ તથા લીનાબેન હર્ષે દ્વારા બુધસભાની ૩૯ વર્ષની યાત્રાના સહભાગી મનસુર કુરેશીનું ગુજરાત ભાષાના વરિષ્ઠ સાહિતયકાર મનોહરભાઈ ત્રિવેદીના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.

Previous articleનંદકુંવરબા કોલેજનું ગૌરવ બંસી ચૌહાણ
Next articleફોકસ કલબ દ્વારા એમ.એસ. એકસલની હરિફાઈ