મનોવિજ્ઞાન વિષયનું વ્યાખ્યાન યોજાયું

561

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમા, સરકારી વિનિયન આર્ટસ  કોલેજ- ઘોઘાના ડો. નમિતાબેન શાહ મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ વીષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં મનોવિજ્ઞાન કઈ રીતે ભાગ ભજવે છે. તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleદામનગરમાં શક્તિ પુજન ભંડારા નિમિત્તે ધર્મસભાનું થયું આયોજન
Next articleશિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા મહા શિવરાત્રી પુજન શહિદોને અર્પણ થશે