બ્રહ્મસમાજનો પંચમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો

753

શ્રીસમસ્ત બ્રહ્મસમાજ સેક્ટર-૨૩ ગાંધીનગર દ્વારા પંચમ સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તાજેતરમાં શ્રીસ્વામી સચ્ચિદાનંદજી બ્રહ્મભવન, સેક્ટર-૧૬ ખાતે યોજાયો હતો. જેમાં સમાજના ૨૧ બટુકોને શાસ્ત્રોક્તવિધીથી યજ્ઞોપવિત કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસોમનાથમાં શિવરાત્રીની તડામાર તૈયારીઓ
Next articleહવામાન ખાતાની આગાહી, આગામી ૪૮ કલાકમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થઇ શકે