પ્રજાપતી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રીની ઉજવણી કરાઈ

794

શિવરાત્રી ના પાવન દિવસે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે બ્રહ્યાકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રાણપુર ના ધારપીપળા રોડ ઉપર મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથ શિવલીંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ બરફ માંથી શિવલીંગ બનાવવામાં આવ્યુ હતુ સાથે સર્વધર્મના પિતાની ઝાંખી અને આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ જેનો રાણપુર ના લોકો એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Previous articleસ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસ લક્ષી કામોના ૮ર જેટલા ઠરાવો ચર્ચા બાદ પાસ થયા
Next articleબી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે સંસ્કૃત વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ