ચોકીદારએ કાળાનાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક ન કરીઃ ધાનાણી

495

ગાંધીનું ગુજરાત આજે બીજી આઝાદીની લડાઈ લડવા તૈયાર છે. ચોકીદારએ કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક ન કરી. નરેન્દ્ર મોદી કહે છે ૫૬ની છાતી છે તો સમસ્યાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કેમ ન કરી, દેવાદાર ખેડૂતો, શિક્ષણ માફિયા, રાફેલ, ડાકલામમાં ચીની ઘૂસણખોરો, મોબલિંચિંગની ઘટના, દલિત અત્યાચારો, આદીવાસીઓની અસ્મિતાના લૂંટારા પર સર્જિકલ કેમ નથી કરી.

 

Previous articleહું અમિત શાહ અને પીએમ મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીંઃ શક્તિસિંહ
Next articleમોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે, સાચા અર્થમાં દેશની જનતા પીડિત છેઃ સોનિયા ગાંધી