હિરાભાઈને ટીકીટ મળે તે માટે પગપાળા માનતા રખાઈ !

927

જાફરાબાદના રોહિસા સરપંચ વિજાણંદભાઈ વાઘેલા ઉપ સરપંચ ભુપતભાઈ વાઘેલા મહેન્દ્રસિંહ વાળા સહિત હનુમાનજીના ભાવિકોએ પગપાળા ચાલીને મધ્યગીરમાં આવેલ ઈતિહાસિક મંદિર હનુમાનજી મંદિરે હિરાભાઈ સોલંકીને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ભાજપની મળે ચાહે અમરેલી હોય કે ભાવનગર લોકસભા ભાજપના હાઈકમાન્ડ જયાંથી આપે તે ક્ષેત્રમાં જંગી બહુમતીથી ચૂંટણી આવે તે ફાઈનલ છે. પણ નિર્ણય પાર્ટી ઉપર રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવ. જિલ્લા ટીમની બેઠક યોજાઈ