નંદકુંવરબા કોલેજમાં ધુળેટીની ઉજવણી

579

નંદકુંવરબા મહિલા કોેજ દેવરાજનગર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં ધુળેટી પર્વ્‌ એટલે એક બીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કવામાં આવે છે. નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માત્ર ગુલાબલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.

Previous articleબાબરકોટ ખાડીમાં થતુ કામ બંધ કરાવવા ગ્રામજનોની માંગ
Next articleલાખયાણી ગામના પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ