સુરત કતારગામ વિસ્તારમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સ,સંતોષી કૃપા સોસાયટી બાપા સીતારામ ચોક ખાતે આવેલ શ્રીજી દાંત નું દવાખાનું ચલાવતા ડો.રાજેશભાઇ વરીયા દ્રારા શનીવાર ના રોજ રાત્રે કતારગામ વિસ્તાર માં આવેલ ગાયત્રી નગર સોસાયટી માં એક હેલ્થ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો.રાજેશભાઇ વરીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે દવા વગર કેમ નીરોગી રહેવુ,બીમારી ક્યાં થી ચાલુ થાય,અને બીમારી શરીર માં ન પ્રવેશે તેને માટે શું કાળજી રાખવી તે જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શેરી જનો, વડીલો,બહેનો, ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.