ઘ-૪ સર્કલે પુસ્તક પરબનો કાર્યક્રમ યોજાયો

576

માતૃભાષા અભિયાન અને આત્મન ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પરબનો કાર્યક્રમ રવિવારે, ઘ-૪ સર્કલ ખાતે યોજાયો હતો. જેમાં ૪૦૦થી વધારે પુસ્તકોની વાંચકો દ્વારા આપલે કરવામાં આવે છે. પુસ્તક પરબની મુલાકાત લેનાર વાચકોને ચકલીઘર મફત આપવામાં આવ્યા હતા. પુસ્તક પરબનો નગરના વાંચકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.

Previous articleઅઢી માસથી ટેટ-૧નું પરિણામ નહી આવતા ઉમેદવારોની ધીરજ ખૂટી પડી
Next articleજિલ્લા ચૂંટણી અધિકારી કચેરી દ્વારા શતાયુ મતદારોનું સન્માન