રાણપુર ખાતે આંબેડકર જયંતીની ઉજવણી

562

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે બંધારણના ઘડવૈયા એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મજયંતીની ઉજવણી કરવાંમા આવી હતી.ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે રાણપુર શહેરના માર્ગો ઉપર રેલી કાઢવામાં આવી હતી અને શહેરમા વિવિધ જગ્યાએ ફટાકડા ફોડી અને નાચગાન સાથે હષોઁ ઉલ્લાસથી આ જન્મજયંતીની ઉજવણી કરવામા આવેલ હતી.ત્યારબાદ બસસ્ટેન્ડ પાસે આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી આ રેલી પુર્ણ કરવામાં આવી હતી.

Previous articleસારંગપુરમો સ્વામિનારાયણ જયંતીની ભવ્ય ઉજવણી
Next articleડા.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી