ડા.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી

505

ભારત રત્ન ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિની ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી. દલીત અધિકાર સંઘ, દલીતસેના સહિતના વિવિધ દલીત સંગઠનો તથા આગેવાનો દ્વારા શહેરના જશોનાથ ચોક કાતે આવેલી ડા.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી. અને પુષ્પાંજલી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

Previous articleરાણપુર ખાતે આંબેડકર જયંતીની ઉજવણી
Next articleસિહોરમાં આંબેડકર જયંતિ નિમિત્તે રેલી