ડા.આંબેડકરને પુષ્પાંજલી કાર્યક્રમ

552

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા.૧૪-૦૪-૧૯ ને રવિવારે ભારત રત્ન ડા.બાબા સાહેબ આંબેડકર ૧૨૮મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના જશોનાથ સર્કલ ખાતે આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો જોડાયા હતા.

 

Previous articleરાણપુરનાં ધારપીપળા ગામે સગીરા પર ૩ શખ્સો દ્વારા દુષ્કર્મ કરાયું : બે ઝબ્બે
Next articleગ્રીનસીટી દ્વારા નવીન પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ રીંગરોડ જાંબલી અને ગુલાબી ફુલોથી ખીલી ઉઠશે