મહાકાળી વસાહતમાં છાશ કેન્દ્રનો પ્રારંભ

697

રેઇન-બો ફાઉન્ડેશન દ્વારા મહાકાળી વસાહતમાં રહેતા લોકો માટે આજથી સતત બે મહિના સુધી મફત છાશ કેન્દ્ર સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી રાજકોટના અનુદાનથી અને અનુભૂતિ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્રમાં દરરોજ ૯૦ કુટુંબોને મફત છાશનું વિતરણ કરવામાં આવશે. આજના ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઇવીએમ સીલીંગની કામગીરી શરૂ
Next articleરાજુલા કેમીસ્ટ એસોસીએશનનાં મંત્રી બીપીનભાઇ લહેરીનો વિદાય સમારોહ