સિંધુનગરમાં વાનરસેના નીકળી

1446

શહેરના નવા સિંધુનગર ખાતે અંબિકા માતાજીના મંદિર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આજે હનુમાન જયંતિ નિમિત્તે વાનર સેના તથા દેવી-દેવતાઓના વેશભૂષા સાથેના ફ્લોટની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં દેવી-દેવતાઓ ઉપરાંત ૧૫૧ વાનરોએ સમગ્ર સિંધુનગર વિસ્તારમાં ફરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
Next articleપોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન