ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાજંલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

770

રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી બ્રિટિશ શાસન સામે આઝાદી ની લડત માં જોડાયેલા, બ્રિટિશ શાસકો એ ઝવેરચંદ મેઘાણી સામે રાજદ્રોહ નો કેસ કરી સ્પેશ્યલ અદાલતમાં રજૂ કરાયા, જે સમયે ડાક બંગલા તરીકે ઓળખાતું તે સ્થળ આજે જર્જરિત અવસ્થા માં રેસ્ટ હાઉસ છે આ સ્થળે જજે ૨૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ઝવેરચંદ મેઘાણી ને બે વર્ષ ની સજા કરેલ અને ઝવેરચંદ મેઘાણી ને સાબરમતી જેલમાં મોકલી દેવાયા હતા આ પ્રસંગને યાદ કરી દર વર્ષે ઝવેરચંદ મેઘાણીની યાદ માં આજના દિવસે ભાવાજંલિ કાર્યક્રમ યોજાયો.

Previous articleનૃત્ય વિશારદ રંગમંચ દ્વારા કથ્થક ડાન્સની કલા પ્રસ્તુર્તિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા
Next articleભાવનગરથી બગદાણા પદયાત્રા રવાના