જિલ્લાના પોલીસ સ્ટાફની સાથે સાતત્યપૂર્ણ ચુંટણી બંદોબસ્તમાં ૧૦૦ ટકા જવાનોની ફાળવણી થાય અને શાંતિપૂર્ણ રીતે બંદોબસ્તની કામગીરી પૂર્ણ થાય તે નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી દ્વારા ગાંધીનગર થી ડભોડિયા હનુમાનજી મંદિર પગપાળા યાત્રાનું જિલ્લા કમાન્ડન્ટ વી.આર.પ્રજાપતિ, જાડેજા, અન્ય ઓફિસર ઇન્ચાર્જો દ્વારા આયોજન કરાયું હતું.