હોમગાર્ડના જવાનોએ ડભોડિયા હનુમાનજી મંદિર પગપાળા યાત્રા કરી

511

જિલ્લાના પોલીસ સ્ટાફની સાથે સાતત્યપૂર્ણ ચુંટણી બંદોબસ્તમાં ૧૦૦ ટકા જવાનોની ફાળવણી થાય અને શાંતિપૂર્ણ રીતે બંદોબસ્તની કામગીરી પૂર્ણ થાય તે નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી દ્વારા ગાંધીનગર થી ડભોડિયા હનુમાનજી મંદિર પગપાળા યાત્રાનું જિલ્લા કમાન્ડન્ટ વી.આર.પ્રજાપતિ, જાડેજા, અન્ય ઓફિસર ઇન્ચાર્જો દ્વારા આયોજન કરાયું હતું.

Previous articleSG હાઉવે પર ચાલતી BMW કારમાં અચાનક આગ લાગી
Next articleપોલેન્ડમાં ભારતીય બોક્સરોની કમાલ, બે ગોલ્ડ સહિત જીત્યા ૬ મેડલ