તળાજા શારદા મંદિર સ્કુલનો વાર્ષિક ઉત્સવ

667

તળાજાના પીથલપુર ગામે શારદામંદિર દારા સ્કુલનો વાર્ષિક ઉત્સવ તથા ધો.૧૦-૧૨નો વિદાય ઉત્સવ યોજાઓ જેમા શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. તથા નાના – મોટા બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રજુ કરો હતો.તેમાં વેશન મુક્તી ,રાસ,ડાસ,પીરામીટ, આર્મી વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરાયા હતા.

Previous articleગુજરાત રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે સુમિત ઠક્કરની વરણી
Next articleઆરટીઆઇ તળે માહિતી આપવામાં રાજુલા વીજ કંપનીનાં માહિતી અધિકારીનો ઉલાળીયો