ગણપતિના મંદિરે દર્શનાર્થીઓની ભીડ

590

આજે ગણેશચોથ નિમિત્તે શહેરના કાળીયાબીડ ખાતે આવેલા અષ્ટવિનાયક – સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે દર્શનાથી ભાવિકોની ભીડ રહેવા પામી હતી. સવારથી ગણપતિ મંદિરે બાવિકો ભાઇઓ-બહેનો ઉમટી પડ્યા હતા. અને લાડુનો પ્રસાદ ધરવા સાથે વિઘ્નહર્તાની આરાધના કરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆરટીઆઇ અંતર્ગત શાળાઓ બાળકોને એડમીશન ન આપતી હોવાના આક્ષેપો