શિશુવિહાર નજીક રસ્તા પર ભૂવો

820

હાલમાં મુસ્લીમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થનાર હોય તે પૂર્વે જ શિશુવિહારથી પ્રભુદાસ તળાવ રોડ પર મસ્જીદ પાસે વચ્ચે જ મોટી ભૂવો પડતા રોડ પર મસ્જીદ પાસે વચ્ચે જ મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે. મસ્જીદે આવતા લોકોને પણ મુશ્કેલી પડતી હોય  સત્ય છે. રીપેરીંગ કરવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

Previous articleચોરી કરેલો સામાન વેચવા જતા આરોપીને પોલીસે ઉઠાવી લીધો
Next articleકેશીયરની હત્યા, લૂંટ કરનારને આજીવન કેદ