બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધવંદના

701

ગૌતમ બુદ્ધની ૨૫૮૩ મી જન્મ જયંતિ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આજે અખિલ ભારતીય કોેળી સમાજ ભાવનગર દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ બુદ્ધની પ્રતિમાની વંદના કરવામાં આવી. મહાત્મા બુદ્ધે માનવીને અહિંસા, સમાનતા અને બંધુતાથી જીવવાનો માર્ગ બનાવ્યો હતો. પોતાના વિચારોથી વિશ્વને શાંતિનો સંદેશો આપનારા બુદ્ધની જન્મ જયંતિ બુદ્ધપૂર્ણિમા નિમિત્તે વંદનાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જોડાયા હતા.

Previous articleદુર્ગાવાહિની બહેનોની શૌર્યરેલી
Next articleપીવાના પાણીની ખેતી માટે ચોરી કરનારા સામે પાસા, તડીપાર કરવા મંત્રી ભૂપેન્દ્રસિંહનો આદેશ