સાવરકુંડલામાં બારોટ સમાજની નવી વાડીનું કામ પુર્ણતાના આરે

561

સાવરકુંડલા બારોટ સમાજ સમાજવાડીના હોલનો પ્રમુખ નટુભાઈ બારોટ, નંદાભાઈ બારોટને જુના ટ્રસ્ટીઓ ઘેલાણી, નટુભાઈ બારોટ બારોટ સમાજ મહુવા, ચંદુભાઈ બારોટ જુનાગઢ, સહિતની હુંફ અને બારોટ સમાજના બે સંતો શાંતિ બાપુ રાજકોટ, અને પ્રવિણનાથ બાપુ સાવરકુંડલાના લાખો રૂપિયાના દાન સાથે સમાજવાડીના હોલનું કામ રાત દિવસ જોયા વિના સામેથી આવકારતા દાતાઓ પાસે ઘરના ખર્ચે જવું અને દાન મળ્યા પછી વાડીમાં રાત દિવસ સાવરકુંડલાના બારોટ સમાજની યથાયોગ્ય્‌ જાત મહેનતથી હાલ બારોટ સમાજ વાડીના હોલનું કામ પુર્ણતાના આરે હોય બારોટ સમાજના દાતાઓને દાન આપવા જણાવાયું છે.

Previous article૭ જિલ્લામાંથી હદપાર થયેલ મહિલા કોલેજ પાસેથી ઝડપાયો
Next articleબોરડા નજીકના કોદીયા ગામે મકાનમાં આગ, ધાસચારો સ્વાહા