ચોપડા વિતરણ સાથે રક્તદાન કેમ્પ

809

દુર્લભ સાગર સુરિશ્વરજી મ.સા.ની પૂણ્યતિથી નિમિત્તે સિમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા આજે ઘંટાકર્ણ મહાવીર ચોક ક્રેસન્ટ ખાતે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleદુધના કલેકશનનાં રૂા.૧.૧૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા શખ્સને લૂંટી લેનાર ૭ ઝડપાયા
Next articleધોલેરા-પીપળી હાઇ-વે પર અકસ્માત : પાંચના મોત