રાજુલામાં એસટી બસમાં ચડવા જતા વ્હીલમાં આવી જતા યુવાનનું મોત

4725

આજરોજ રાજુલા શહેરમાં પોૅલીસ સ્ટેશન પાસે એસટી માં ચડવા જતા આગળના ટાયર સાથે અથડાતા બ્રહ્મ સમાજનાં યુવાનનું ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયેલ જ્યાં તેમનું મોત થયું હતું. આજરોજ રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન પાસે એસ.ટી. બસમાં ચડવા જતાં આગળના ટાયર સાથે અથડાતા બ્રહ્મસમાજનું યુવાન્નું ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયેલ જ્યાં તેમનું મોત થયું હતું. આજરોજ રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન પાસે એસ.ટી. બસ માં ચડવા જાતાં આગળના ટાયર સાથે અથડાતા આદિત્ય ઇન્દુકુમાર ભટ્ટ (ઉ.વ.૨૦)ને ગંભીર ઇજા થતા સારવાર માટે મહુવા હોસ્પીટલમાં મોકલવામાં આવેલ ત્યાં ડોકટરો હાજર ન હોવાથી સારવાર ન મળતા ભાવનગર લઇ જવામાં આવેલ પણ ભાવનગર ન પહોંચી શક્તા રસ્તામાં મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાં બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.

Previous articleજેલમાં મોબાઇલ રાખવાનાં ગુનાના ફરાર અરોપીઓને ઝડપી લેતી પોલીસ
Next articleસ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન