ચિલોડાવાળા બ્રીજ પરથી રિક્ષા૧૦૦ ફૂટ નીચે ખાબકી 

661
gandhi7-2-2018-3.jpg

ગાંધીનગરથી ચિલોડા જતાં સેકટર – ૩૦ પાસેના બ્રીજ પરથી એક રીક્ષા ૧૦૦ ફુટ જેટલી નીચે સાબરમતીની કોતરોમાં ખાબકી હતી. જેમાં બેઠેલ છ જણાને ઈજા થવા પામી હતી. આ તમામ લોકો બોરીજના હોવાનું પ્રાથમિક જાણકારી મુજબ જાણવા મળ્યું છે. તેમને હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. 

Previous article મધૂર ડેરીના ૪૮માં સ્થાપના દિનની અનોખી ઉજવણી કરાઈ 
Next article શહેરમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટાને પગલે તાપમાન ગગડયું