સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને સહ. ખ.વે. સંઘ દ્વારા ૫૧ હજારનું દાન

425

ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને સહકારી સંસ્થા નો ૫૧હજાર નો  સહકાર પ્રાપ્ત ભાવનગર જિલ્લા શિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી ની વાર્ષિક સાધારણ સભા માં સંસ્થા તરફ થી રૂપિયા એકાવન હજાર પુરા નો ચેક માનવ સેવા ટ્રસ્ટ ને અર્પણ કરતા ભા.ડી.કો.ઓ.બેંક લી ના ચેરમેન નાનુભાઈ વાધાણી ભાવનગર જિલ્લા ખરીદ વેચાણ સંધ ના ચેરમેન જીવરાજભાઈ ગોધાણી શિહોર તાલુકા ખરીદ વેચાણ સંધ લી ના ચેરમેન વિઠલભાઈ વાધાણી ના વરદહસ્તે અર્પણ કરાયો હતો માનવસેવા ટ્રસ્ટ ના બી એલ રાજપરા સાહેબ સહિત માનવ સેવા ટ્રસ્ટ ના અગ્રણી ઓ એ શિહોર તાલુકા સહકારી સંસ્થા ની ઉદારતા માટે આભર ની લાગણી વ્યક્ત કરી હતી સહકારી સંસ્થા ના  સહકાર અગ્રણી ઓ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ પધારતા સંસ્થા ના ટ્રસ્ટી ઓ દ્વારા સહકારી અગ્રણી ઓ નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

Previous articleબાબરામાં વરસાદથી ભરાયેલા જળાશયોમાં યુવાનોના ધુબાકા
Next articleરાજુલા ન.પા. દ્વારા આડેધડ થયેલા દબાણો દૂર કરાતા ધારાસભ્યને રજૂઆત