મોઢ વણિક, બ્રાહ્મણ પરિવાર માટે મોઢ પૂરાણ પુસ્તિકાનું વિમોચન થયું

721

માતંગી મોઢેશ્વરી માતાનું મંદિર સરદારનગર ખાતે મોઢ સમાજ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં વસતા મોઢવાણિક અને મોઢબ્રાહ્મણ પરિવાર માટે “મોઢ પુરાણ” પુસ્તિકાનું વિમોચન મોઢ જ્ઞાતિ ગૌરવ એવા નગરસેવીકા અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ સાયોજક ઓમભાઈ ત્રિવેદી, માતંગી મંદિરના ટ્રસ્ટી-પ્રમુખ નિલેશભાઈ પારેખ, મોઢકુળ ના શાસ્ત્રીજી અશોકભાઈ ત્રિવેદી, અગ્રણી બિલ્ડર ગીરીશભાઈ શેઠ, ડો. મનનભાઈ પારેખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં મોઢકુલના પરિવારની હાજરીમાં મોઢ કૂળની એકતાની શુભકામના સાથે પુસ્તિકા વિમોચન કરી માતંગી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા સાથે મોઢકુળની પ્રગતિ અને ઉજ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.

Previous articleગારીયાધારના ચારોડીયા ગામે વેપારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું
Next articleવલ્લભીપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ