રાજુલા સંઘવી હાઇસ્કૂલનાં શિક્ષકનો વિદાય સમારોહ

521

જે.એ.સંધવી હાઇસ્કુલ રાજુલામાં ફરજ બજાવતા વિમલભાઇ અગ્રાવતની જાફરાબાદ મુકામે આચાર્યમાં નિમણુંક થતા તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય એમ.એમ.સાવલીય ઇન્ચાર્જ આચાર્ય બિપીનભાઇ જોશી તથા સમગ્ર શાળા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ તેમને ભાવપૂર્ણ વિદાય આપી તેમના શાળા માટે શૈક્ષણિક તેમજ વહિવટી અનુભવના સંસ્મરણો યાદ કર્યા અગ્રાવત ગુજરાતી ભાષાના કવિ તરીકે સમગ્ર ગુજરાતમાં તેમની સુવાસ ફેલાવેલ છે. ત્યારે શાળા પરિવાર તેમના આ શાળામાંથી વિદાય થાત હૃદયગમ્ય વિદાય આપેલ

Previous articleસિહોર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન
Next articleબરવાળા PSI પ્રજાપતિની બદલી થતા વિદાય સમારોહ