દામનગરની સંસ્થાઓની કામગીરીથી પ્રસન્નતા વ્યક્ત કરતા ભક્તિરામબાપુ

446

દામનગર શહેર ની વિવિધ સંસ્થા ઓ ની સેવા થી પ્રભાવિત માનવ મંદિર મહંત પૂજ્ય ભક્તિરામબાપુ એ દામનગર શહેર ની ધાર્મિક સામાજિક શેક્ષણિક સાહિત્ય સંસ્થા ઓ દ્વારા થતી સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરી આજે દામનગર શહેર ની શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં પધારી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવા નિહાળી દામનગર ની શેક્ષણિક સંસ્થા સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરૂકુળનું નવનિર્મિત કોલેઝ બિલ્ડીંગ ના દરેક વિભાગોથી અવગત થયા શહેરમાં આવેલ શિવાલય વેજનાથ મહાદેવ મંદિર દર્શન કર્યા હતા અને પરમધામ સેવા સમિતિ ના યુવાનો ના શ્રમદાન અને દાતાઓ ના દાન થી નિર્માણ થયેલ ઐષધ વન પુષ્પવાટિકા પ્રાર્થના હોલ મોક્ષરથ સહિતની  સુવિધા યુક્ત પરમધામ નિહાળ્યું હતું દામનગર શહેર ની વિવિધ સંસ્થા ઓ માં કામ કરતા યુવાનો ના સંકલન ને સાધુવાદ સાથે ખુશી વ્યક્ત કરી હતી ઉત્તમોત્તમ સેવા ગણાવી હતી.

Previous articleવઢેરા ગ્રામ પંચાયત દ્વારા વૃદ્ધ પેન્શન ફોર્મ ભરાયા
Next articleશિહોર મહાગૌતમેશ્વર નગરમાં વૃક્ષરોપણ