રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનું યોગદાન પર વ્યાખ્યાન

535

ભાવનગર શહેર નગરપાલિકા ની શાળાઓમાં ગરીબ બાળકોને શિક્ષણ કાર્ય સાથે જોડી રાખતા શિક્ષકો . પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે સજાગ રહે તે માટે યોજાયેલ સમારોહમાં ડોક્ટર ઇન્દુમતીબેન કાટદરે રાષ્ટ્ર ઘડતરમાં નગરપાલિકાના શિક્ષકોના યોગદાન વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર સાધના સાપ્તાહિકના તંત્રી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા શિશુવિહાર ના સેવા પ્રયત્ને બિરદાવી તેજસ્વી બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

Previous articleરાજુલા શહેરમાં પાણી, સફાઇ નિયમિત મળતા લોકોને રાહત
Next articleબાબરા ખાતે ૮૧.૭૫ લાખનાં ઇગ્લીંશ દારૂનો નાશ કરાયો