મેયર, કમિશ્નર દ્વારા શિશુવિહારનું સન્માન

506

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સેવા બદલ સન્માન સ્વૈચ્છિક સંસ્થા તરીકે શિશુવિહાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકા સાથે સુંદર તાલમેલ  યોજીને સેવાકાર્ય કરવા માટે શીશુવિહાર સંસ્થા ને મેયર તથા કમિશનર ઘ્વારા સન્માનિત કરવામાં આવી. આ સન્માન સંસ્થાના કાર્યકર હીનાબેન રશ્મિ ભાઈએ સન્માન સ્વીકાર્યું હતું અનેક વિધ સેવા આરોગ્ય શિક્ષણ હુન્નર કૌશલ્ય તાલીમ દ્વારા ઉત્તમોત્તમ સેવા ની નોંધ લેતા ભાવનગર મનપાના કમિશ્નર અને મેયર દ્વારા શિશુવિહાર નું વિશિષ્ટ બહુમાન કરાયું હકારાત્મક અભિગમ ની સકારાત્મક નોંધ લેવાય ત્યારે સમજવું સમાજ જાગ્રત છે યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સમયે સન્માન થાય તે સેવારતી ઓ માટે પ્રેરક બળ છે ભાવનગર શહેર ની શાન શિશુવિહાર નું ગદગદિત કરતું સન્માન થયું હતું.

Previous articleઢસા ગામે વીજ તંત્રીની જો હુકમી સામે પ્રજા લાચાર
Next articleકાચરડી ગામે વાડીમાં ઝાડ સાથે લટકાઇ યુવાને ગળાફાંસો ખાધા