રેવા ગામે વૃક્ષારોપણ કરાયું

492

ઉમરાળા તાલુકાનાં રેવા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં વનમહોત્સવના અનુસંધાને પર્યાવરણની જાળવણી અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય જયપાલસિંહ ચુડાસમા, પ્રા.શાળામનાં આચાર્ય હિતેશભાઇ સક્સેના, સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Previous articleઉંચા કોટડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleબાબરા તાલુકામાં સર્વત્ર ત્રણ ઈચ વરસાદ