સેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળ ૧૫ દિવસથી ગટર ઉભરાય છે

433

સેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળની વસાહતમાં છેલ્લા ૧૫ દિવસથી ગટર ઉભરાય છે. તંત્રમાં વારંવાર ફરિયાદ કરવા છતાં હજુ સુધી રીપેર કરવામાં આવી નથી. ગટરમાંથી ઉભરાતા ગન્દા અને  દુર્ગંધવાળા  પાણીથી રોગચાળો થવાની દહેશત છે

Previous articleસાબરકાંઠા જિલ્લામાં ૧.૯૬ લાખ હેકટરમાં ખરીફ વાવેતર
Next articleચિલોડાની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને લાફો મારતાં હોબાળો