નિવૃત્ત થતા જીઆરડીના વ્યાસનો વિદાય સમારોહ

557

ભાવનગર જિલ્લામાં તળાજા ના ગોપનાથ મહાદેવ મંદિરે ખાતે આજે   જીઆરડી ના  પીએસઆઇ    અને દરેક જી. આર. ડી  સ્ટાફ અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ દાઠા પોલીસ સ્ટેશન ના સ્ટાફ  નજીક ના ગ્રામ્ય વિસ્તારના સરપંચ આગેવાનો  સંતો મહંતો ની વિશાળ હાજરી મા  આર. કે. વ્યાસ  એ. એસ આઇ   રિટાયર્ડ થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો  તમામ જી. આર. ડી . અને હોમગાર્ડ સ્ટાફ  પણ હાજર રહ્યા હતા   અને રિટાયર્ડ થયેલ વ્યાસ  સાહેબ  અંગત જીવનમાં ખુશ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ  જણાવ્યું હતું કે જી. આર. ડી સ્ટાફ ખુબજ ખંત અને મહેનત થી ફરજ   ગોપનાથ કોટડા મસ્ત રામ ધારા મંદિર     આમળા  અને તળાજા પંથકમા દરેક જગ્યાએ  ડયુટી  સરસ બજાવે છે અને વ્યાસ ક્યારે તેમના ફરજ દરમિયાન ખોટુ નહી કર્યુ અને  શુભકામનાઓ આપી હતી.

Previous articleનવા સાંગાણા જાળનાથ મહાદેવ ખાતે ર૦મીથી રામકથાનું આયોજન
Next articleપાલિતાણામાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો