ઈસ્કોન નારી નીડરતા સેમિનાર

656

ભાવનગર ઈસ્કોન કલબ અને મહિલા સંગઠન દ્વારા ઈસ્કોન કલબ ખાતે તા. ૧રને સોમવારના રોજ નારી નીડરતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મુખ્ય મહેમાન ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહેલ જયારે મુખ્ય વકતા નલિનીબેન જાડેજા (કાનુની તજજ્ઞ) અને અજયસિંહ જાડેજા (માઈન્ડ ટ્રેનર)એ મહિલાઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનૂની દિવસની ઉજવણી કરાઈ
Next articleપિતાની હત્યાનો બદલો લેવા પુત્રનો આધેડ ઉપર હુમલો