દિપસાગર પ્રાથમિ શાળા દ્વારા પ્રવાસનુંં આયોજન

423

દિપસાગર પ્રાથમિક શાળા સરતાનપર દ્વારા પર્યટનુ આયોજન કરવામા આવેલ હતુ. તેમા વાણીયાવીર (કાળીયા ઠાકર ) બગદાણા તેમજ ખોડીયાર મંદિર ની શાળા ના બાળકો એ મુલાકાત લીધી હતી ને બાળકોએ આનંદ માણ્યો હતો.

Previous articleસૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ : ખાંભા ૮ ઇંચ
Next articleદામનગરની સહજાનંદ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ