ભાંગલીગેટ ખાતે દબાણ હટાવવાની કામગીરી યથાવત

429

શહેરનાં તળાજા રોડ પર ભાંગલીગેટ વિસ્તારમાં મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આજે પણ ગેરકાયદેસર બનાવેલા પાકા બાંધકામોના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા.

Previous articleસરતાનપર બંદરથી ચોટીલા પદ યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે