ભરત મેમો. એન્ડ ચેરી.ટ્રસ્ટ સુરત દ્વારા મંદબુદ્ધિ સંસ્થામાં ૩૦૦ થી વધુ લોકોને ભોજન કરાવ્યું

759

ભરત મેમો. એન્ડ ચેરી.ટ્રસ્ટ સુરત દ્વારા તા.૧૫-૧૧ ને શુક્રવારના સોનગઢ-પાલીતાણા વચ્ચે આવેલ પીપરલા ગામમાં માનવીય પ્રવૃત્તિ કરતી સંસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ મંદબુદ્ધિ સંસ્થામાં ૩૦૦ થી વધુ લોકોને ભોજન કરાવી અનહદ સંતોષ મેળવનાર પ્રેસિડેન્ટ અરુણાબેન પંડ્યા,ટ્રસ્ટી જ્યોત્સનાબેન ત્રિવેદી,સેંજળના કથાકાર મંજુલાબેન ભટ્ટ,નિવૃત શિક્ષક હરીશભાઈ ત્રિવેદી અને સંસ્થાના પ્રોજેકટ ચેરમેન હરીશભાઈ પાવર(શિહોર)ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસરદારનગરગુરુકુળ ખાતે મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા મંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા
Next articleબોરતળાવ પોલીસ દવારા 8 જુગારીઓ ને 10500 ના મુદામાલ સાથે ઝડપી લીધા