ભાવનગર શિશુવિહાર ખાતે ૩૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંપન્ન

557

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત ૩૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૨/૧૧ એ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગ થી યોજાયેલ શિબિરમા ૧૬૯ દર્દીઓની આંખ તપાસ બાદ ૫૬ દર્દીઓને દાતા સ્વ. જગજીવન દાસ શિવલાલ પરીખની સ્મુતિમા શ્રી દિલીપભાઈ પરીખ દ્વારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમા મોતિયા ની સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતા

Previous articleસાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
Next articleલાઠી તાલુકા ના ઈંગોરાળા જાગાણી પ્રાથમિક શાળા માં મધ્યાન ભોજન ના બાળકો માટે શેડ બનાવવા ની સરપંચ ની રજુઆત