દામનગર ભીંગરાડ ઓવરહેડ થી ભોરીગડા તરફ જતી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની મુખ્ય લાઇન તૂટી કે તોડવા માં આવી ?સેવવોટર માટે લીલીયા કાર્યપાલક ઈજનેર ડેમેજ કન્ટ્રોલ કરશે ?

867
દામનગર ના ભીંગરાડ થી ભોરીગડા જતી કાળુભાર પાણી પુરવઠા ની લાઇન ઈંગોરાળા આસોદર રોડ પર તૂટી કે તોડવા માં આવી કોના હિત માં આટલું બધું પાણી ? ઈંગોરાળા જાગાણી થી આસોદર તરફ જતા જિલ્લા પંચાયત અમરેલી ના રોડ પર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ભીંગરાડ ઓવરહેડ થી ભોરીગડા તરફ જતી પાણી ની મુખ્ય લાઇન તૂટી કે તોડવા માં આવી ? સેવવોટર જળ બચાવો હિમાયત કરતા ગુજરાત ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડ ની કોની પર કૃપા છે ઈંગોરાળા જાગાણી થી આસોદર જિલ્લા પંચાયત ના માર્ગ પર કાળુભાર પાણી પુરવઠા ની મુખ્ય લાઇન ક્યાર થી તૂટી કે તોડાય કેટલા સમય થી કેટલું પાણી ક્યાં જાય છે આ અંગે કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના લીલીયા કાર્યપાલક ઈજનેર જાણે છે કે અજાણ છે આવા અનેકો સવાલ ઉભા કરતી આ લાઇન માં થી પાણી નો ભારે વ્યય રોકવા તંત્ર ને અનેકો વખત રજુઆત પણ કરાય હોવા નું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ડેમેજ કન્ટ્રોલ કરી સેવવોટર ને સાર્થક કરે
Previous article૬૬૦ કિલો પોશ ડોડા સાથે 2 ઈસમ ને ઝડપી લેતી વેળાવદર ભાલ પોલીસ
Next articleનવા બંદર રોડ પર ટ્રક ચાલકે સાયકલ સવાર ને અડફેટે લેતા ઘટના સ્થળે મોત