લોકરક્ષક દળમાં માલધારી સમાજ ને અન્યાય થતા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

631

લોક રક્ષક દળ (પોલીસ ભર્તી ) માં માલધારી સમાજ ના ઉમેદવાર ના અન્યાય સામે ઉમરાળા તાલુકાના માલધારી સમાજ દ્વારા માલધારી સમાજ સેના દ્વારા ઉમરાળા તાલુકાના મામલતદારને આવેદનપત્ર દેવામાં આવેલ છે અને આગળ જો ગુજરાતના માલધારી ને આમાં ન્યાય નહીં મળે તો ગુજરાતના માલધારી સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે
તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી

Previous articleસફળતાનો પર્યાય – આત્મવિશ્વાસ – સાધુ કૌશલમૂર્તિદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૩૭)
Next articleઆશમશાળા માં અભ્યાસ કરી આદિવાસી જિલ્લા નું નામ દેશ માં રોશન કરતા તિરંદાજી સહિત ના ખેલાડી