સિન્ધુ સેના દ્વારા પારંપરિક લોહરી ત્યોહર ની ઉજવણી કરાઈ

698

સિંધી અને પંજાબી સમાજ દ્વાર લોહરી ત્યોહર ની ઉજ્જવની વર્ષો થી કરવા માં આવે છે.
સિન્ધુ સેના ભાવનગર દ્વારા ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર પાસે આ કાર્યક્રમ ની ઉજ્જવની કરવા માં આવી કાર્યક્રમ માં ખેડૂતો અને સેનિકો ની સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ માટે આ કાર્યક્રમ માં પાર્થના કરવા માં આવી.
સાથે આ ત્યોહર માં પરિવાર અને મિત્રો પોત પોતાના આપસી રાગદ્વેષ મતભેદ ભૂલી એક સાથે એક બીજા ના ઉજ્જવળ ભવિષ્ય ની કામના કરતા હોય છે.

કાર્યક્રમ વિધિવત પૂજા પાઠ કરી ગીત સંગીત ભંગલા ગરબા ની મોજ લંગર પ્રસાદ સાથે મનાવા માં આવેલ. કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, કનુભાઈ બારીયા ,વિપક્ષ ના નેતા જયદીપસિંહ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘણીની, કોંગ્રેસ અગ્રિણી જીતુભાઇ ઉપાધ્યાય, મહિલા પ્રમુખ પારુલબેન ત્રિવેદી, દર્શનાબેન જોષી, લાલભા ગોહિલ,જયદેવસિંહ અને રાજનેતાઓ સાથે સંતો મહતો સાથે ઉદ્યોગપતિ પણ હાજર રહ્યા હતા.

Previous articleઆલિયા ભટ્ટ- રણબીર કપુર લગ્ન ક્યારે કરશે તેની ચર્ચા
Next articleદોલત અનંત વળિયા ન્યુ હાઇસ્કુલ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ