ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 379મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ

456

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 379મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.24 જાન્યુઆરીનાં રોજ યોજાયો. શિવાનંદ આઈ હોસ્પિટલનાં સહયોગથી યોજાયેલ શિબિર માં 170 દર્દીઓની આંખ તપાસ બાદ 26 દર્દીઓને દાતા સ્વ. નાનાલાલ વાનાણીની સ્મુતિમાં શ્રી જયંતભાઈ વાનાણી દવારા જમાડીને વીરનગર ખાતે સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં મોતિયાની સર્જરી માટે મોકલવામાં આવ્યાં હતાં.

Previous articleરબ્બર ફેકટરી પાસે આવેલ કિશન એર્પાટમેન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી
Next articleદેશના ૭૧માં પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ત્રિદિવસીય ભવ્ય ઉજવણી અંતર્ગત આજે ભરતનગર ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું