કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરી

1423

ભાવનગર વડવા- અ વોર્ડ માં ભારતિય સોસાયટી,ગરાસીયા વાડ ,ફાસરીયાવાડ, પાનવાડી ઉભો રોડ ,લીમડી વાળી સડક,ચૌહાણ ફળી, મુરલીધર નો ડેલો, ચાવડીગેટ આ તમામ વિસ્તારોમાં કાર્યકર્તાઓને મળી ખબર અંતર પૂછ્યા આ વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરી અને જરૂરિયાત મંદ લોકો ની યાદી કરવા માટે કહેલ તેમજ લોકડાઉન નો સંપૂર્ણપણે પાલન થાય તે માટે નૈતિકતા થી ઘરે ઘરે ફોન કરવા આ મૂલાકાત માં વોર્ડ ના મહામંત્રી અતુલ ભાઈ રાઠોડ અને યુવા મોરચાના પ્રમુખ ગિરીશભાઇ પાંચાણી જોડાયા હતા.

Previous articleસરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ ભાવનગર દ્વારા કોરોના વાયરસ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને અનાજની કીટ વિતરણ
Next articleહાંસલપુરના સરપંચશ્રી દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાં એક લાખનુ દાન